Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ચકચાર……

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના મકાન માં રહેતા મગન ભાઈ મેવડાવાળા પોતાનું મકાન બંધ કરી છોકરા ના ઘરે ગયા હતા તે દરમિયાન તેઓના મકાન ને તસ્કરોએ નિશાન બનાવી કબાટ માં મુકેલ હજારોની રોકડ ઉપર હાથફેરો કરી જતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…સમગ્ર ઘટના અંગે ની જાણ પોલીસ વિભાગ માં કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બનાવ અંગે ફરિયાદ નોધવાની તજવીજ હાથધરી હતી……

Advertisement

Share

Related posts

વાહન વ્યવહાર અને વન પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળીએ પાનોલી ખાતેના વન કવચ તેમજ કોમન ઈ.ટી.પી પ્લાન્ટ ની કામગીરી સમીક્ષા કરી

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબાએ તેના એગ્રેસિવ હાઇબ્રિડ ફંડના બેવડા સીમાચિહ્નની ઉજવણી કરી

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા તેજગઢ ગામેથી પલ્સર મોટરસાયકલ દ્વારા પાયલોટીંગ કરી બોલેરો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કિં. રૂ ૬,૭૫,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!