Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ચકચાર……

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના મકાન માં રહેતા મગન ભાઈ મેવડાવાળા પોતાનું મકાન બંધ કરી છોકરા ના ઘરે ગયા હતા તે દરમિયાન તેઓના મકાન ને તસ્કરોએ નિશાન બનાવી કબાટ માં મુકેલ હજારોની રોકડ ઉપર હાથફેરો કરી જતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…સમગ્ર ઘટના અંગે ની જાણ પોલીસ વિભાગ માં કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બનાવ અંગે ફરિયાદ નોધવાની તજવીજ હાથધરી હતી……

Advertisement

Share

Related posts

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે લોકડાઉન વચ્ચે પ્રિમોન્સુન કામગીરી ચાલુ થઈ.

ProudOfGujarat

ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ ની માંગ માટે આહીર સમાજ દ્રારા અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આહીર રેજીમેન્ટ મહાસંમેલન નું આયોજન

ProudOfGujarat

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંત સરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!