Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં ૧૦૮ નારી કાવડયાત્રા નીકળી… શ્રાવણ માસ નીમીતે શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા નારી કાવડયાત્રા યોજાઈ…

Share

ભરૂચ ના નીલકંઠેશ્વર નર્મદા ઓવારેથી શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા ૧૦૮ નારી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું

ભરૂચનાં શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નીમીતે ૧૦૮ નારી કાવડયાત્રીઓએ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે થી કળશમા નર્મદાનું જળ લઈ કાવડયાત્રા નીકળી હતી.

Advertisement

નીલકંઠેશ્વર નર્મદા ઓવારે થી નીકળેલી ૧૦૮ નારી કાવડયાત્રા ઝાડેશ્વર ના શીતળા માતા ના શિવાલય ખાતે પોહચી નર્મદા ના જળ થી શિવાલય ને અભીષેક કરી કાવડયાત્રાનું સમાપન કરી ધન્યતા અનુભવી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર ₹170 કરોડના ખર્ચે ભાલોદ-મોટી કોરલ બ્રિજનું ખાતમુહૂર્ત

ProudOfGujarat

ડૉ. સાગરે છઠ પૂજાના આ શુભ અવસર પર એક મધુર ગીત બનાવ્યું.

ProudOfGujarat

સરસપુરમાં ‘નાથ’ નું મહારાષ્ટ્રીયન વસ્ત્રો-આભૂષણો સાથેનું મામેરું ભરાયું : ભગવાનના મામેરામાં 35 લોકો હાજર રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!