Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં ૧૦૮ નારી કાવડયાત્રા નીકળી… શ્રાવણ માસ નીમીતે શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા નારી કાવડયાત્રા યોજાઈ…

Share

ભરૂચ ના નીલકંઠેશ્વર નર્મદા ઓવારેથી શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા ૧૦૮ નારી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું

ભરૂચનાં શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નીમીતે ૧૦૮ નારી કાવડયાત્રીઓએ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે થી કળશમા નર્મદાનું જળ લઈ કાવડયાત્રા નીકળી હતી.

Advertisement

નીલકંઠેશ્વર નર્મદા ઓવારે થી નીકળેલી ૧૦૮ નારી કાવડયાત્રા ઝાડેશ્વર ના શીતળા માતા ના શિવાલય ખાતે પોહચી નર્મદા ના જળ થી શિવાલય ને અભીષેક કરી કાવડયાત્રાનું સમાપન કરી ધન્યતા અનુભવી હતી.


Share

Related posts

૧૯૮૬ માં ચોરી કરી ૨૦૨૨ માં જેલ ભેગા થયા, ભરૂચ પેરોલ ફ્લો ટીમે ૩૬ વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ”

ProudOfGujarat

ભરૂચમાં તા.27 ફેબ્રુઆરીએ પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થશે પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!