Proud of Gujarat
GujaratFeaturedINDIA

અજાળ્યા વાહનની અડફેટે આવતા આજાળ્યા ઇસમનુ મોત…

Share

અજાળ્યા વાહન ચાલક દ્વારા રાહદારીઓને અડફેટમાં લઈ તેમને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવવાના બનાવો બની રહ્યા છે આવોજ બનાવ નેશનલ હાઈવે પર સવારે ૭ વાગ્યા ના પહેલા બન્યો હતો તેની વિગત જોતા ફરીયાદી રમણભાઈ રામજી પરમાર રહે. ખરોડ તા. અંકલેશ્વર ની પોલીસ ફરીયાદ મુજબ અજાળ્યા વાહન ચાલકે બેદરકાર ભરી રીતે વાહન હંકારી એક ૪૬ વર્ષીય વ્યક્તીને અડફેટ મા લઈ તેને ગંભીર ઈજાઓ પોંહચડી હતી માથાના ભાગે તેમજ હાથા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાના પગેલે રાહદારીનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતુ આ બનાવની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ટંકારિયા તળાવની પાળે જાહેરમાં જુગાર રમતાં 6 ઝબ્બે

ProudOfGujarat

ભરૂચ પંથકમાં હોળી -ધુળેટીનો પર્વ ઉલ્લાસ ભેર ઉજવાયો…ભરૂચ પંથકમાં તહેવારના ઉમંગનો કર્ફ્યુ …દુકાનો બંધ …રીક્ષા બંધ …વાહનો બંધ …માત્ર ધુળેટીના રસિયાઓ ઠેર-ઠેર …રંગ બરસે …નદીના પાણી જોઈ નિરાશા.

ProudOfGujarat

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ઈઝમાયટ્રિપ દ્વારા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડની રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!