Proud of Gujarat
GujaratFeaturedINDIA

અજાળ્યા વાહનની અડફેટે આવતા આજાળ્યા ઇસમનુ મોત…

Share

અજાળ્યા વાહન ચાલક દ્વારા રાહદારીઓને અડફેટમાં લઈ તેમને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવવાના બનાવો બની રહ્યા છે આવોજ બનાવ નેશનલ હાઈવે પર સવારે ૭ વાગ્યા ના પહેલા બન્યો હતો તેની વિગત જોતા ફરીયાદી રમણભાઈ રામજી પરમાર રહે. ખરોડ તા. અંકલેશ્વર ની પોલીસ ફરીયાદ મુજબ અજાળ્યા વાહન ચાલકે બેદરકાર ભરી રીતે વાહન હંકારી એક ૪૬ વર્ષીય વ્યક્તીને અડફેટ મા લઈ તેને ગંભીર ઈજાઓ પોંહચડી હતી માથાના ભાગે તેમજ હાથા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાના પગેલે રાહદારીનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતુ આ બનાવની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-કોસંબા નેશનલ હાઈવે વચ્ચે આવેલ શ્રી સાઈ સીતારામ હોટલમાં કરંટ લાગતા બે યુવાનના કરૂણ મોત…

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર સ્થિત પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાને કારણે રામનવમી પર્વ સાદગી પૂર્ણ રીતે ઉજવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!