Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ…

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ જણાય રહ્યો છે એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા છે. જે મા ઘરફોડ ચોરીના બનાવોનો પણ સમાવેશ થાય છે જે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિરપાસે રહેતા રાહુલભાઈ છગનભાઈ જૈન ની દુકાન નુ તાળુ તોડી ગત રાત્રીના સમયે તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો રાહુલભાઈની દુકાનમાં ઓઈલ ડેપો હોવાના પગલે તસ્કરોએ કેશ ના ડ્રોવરમાંથી રૂ. ૫૦૦૦ ની ચોરી કરી હતી આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશનાં સંવિધાન અંગે અભદ્ર લખાણનાં વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : મોટર સાઇકલ ચોરીનાં વણ શોધાયેલ ગુનાનાં આરોપીને શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ.

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આજે તલાટી મંડળ દ્વારા પડતર માંગણીઓને લઇને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!