Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ….

Share

અંકલએશ્વર સ્થિત અગસ્તિ અકેડમીમાં જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઉજવણી ગુરૂવારના રોજ કરવામાં આવી હતી.

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી શિક્ષણની સાથે-સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું પણ જ્ઞાન બાળકોમાં સીંચે છે દરેક તહેવારની પરંપરાગત ઉજવણીની સાથે-સાથે સંસ્થા દ્વારા આ પર્વના મહત્વથી પણ વિધ્યાર્થીઓને માહિતગાર કરાય છે. ગુરૂવારે સંસ્થા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની સાંસ્કૃતિક પરંપરાગત ઉજવણી કરાઈ હતી. જેમાં મટકીનો કલાત્મક શણગાર, શ્રી કૃષ્ણ અને ગોપ-ગોપીઓની વેશભુષા સાથે વિધ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મને મટકી ફોડી વધાવ્યાં હતા અને શ્રધ્ધા-ઉલ્લાસભેર પર્વની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 92.07%પરિણામ આવ્યું.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમ 63.70% ડેમ ભરાયો : 12.59 મીટર ભરવાનો બાકી

ProudOfGujarat

બુલેટ ટ્રેનમાં મુસાફરી કરીને આવતા મુસાફરોને એક જગ્યાએથી મેટ્રો-બીઆરટીએસની સુવિધા મળી શકશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!