Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ….

Share

અંકલએશ્વર સ્થિત અગસ્તિ અકેડમીમાં જન્માષ્ટમી પર્વની પરંપરાગત ઉજવણી ગુરૂવારના રોજ કરવામાં આવી હતી.

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી શિક્ષણની સાથે-સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું પણ જ્ઞાન બાળકોમાં સીંચે છે દરેક તહેવારની પરંપરાગત ઉજવણીની સાથે-સાથે સંસ્થા દ્વારા આ પર્વના મહત્વથી પણ વિધ્યાર્થીઓને માહિતગાર કરાય છે. ગુરૂવારે સંસ્થા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની સાંસ્કૃતિક પરંપરાગત ઉજવણી કરાઈ હતી. જેમાં મટકીનો કલાત્મક શણગાર, શ્રી કૃષ્ણ અને ગોપ-ગોપીઓની વેશભુષા સાથે વિધ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મને મટકી ફોડી વધાવ્યાં હતા અને શ્રધ્ધા-ઉલ્લાસભેર પર્વની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં મહારાષ્ટ્રીયનોએ નવા વર્ષ ગુડી પડવા પર્વની ઉજવણી કરી.

ProudOfGujarat

વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૧ મો પ્રાગટ્ય દિન ઉજવાયો.

ProudOfGujarat

જૂનાગઢના ગાંઠીલા ગામે ઓઝત નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનોના મોત, 5 વર્ષમાં 18 લોકો ડૂબી જવાથી મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!