Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અખિયાણા ગામ પાસે એસ.ટી. બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત-સાત લોકો ઈજાગ્રસ્ત…

Share

 
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા – અમદાવાદ હાઇવે પર અખિયાણા ગામ પાસે એસ.ટી. બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત તેમજ સાત લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું….

Advertisement

Share

Related posts

હાંસોટ ખાતે એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

ફાગણી પૂનમના મેળા માટે એસ.ટી વિભાગ વધુ ૪૩૫ બસો દોડાવશે.

ProudOfGujarat

ભરૂચ : દહેજ પાસે લુવારા ગામ નજીક ખુલ્લા પ્લોટમાં રિલાયન્સ કંપની દ્વારા લેબર કોલોની બનાવવાની તજવીજ શરૂ થતાં સ્થાનિકોનો વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!