Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ સુરત ખાતે ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે..જેમાં ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં-તમામ પ્રતિમાઓને કૃત્રિમ તળાવ અથવા દરિયામાં જ વિસર્જિત કરવાની રહેશે તેમ જાણવા મળ્યું છે….

તાપી નદીમાં વધી રહેલા પ્રદૂષણને અટકાવવા મામલે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે..દરિયા અથવા કૃત્રિમ તળાવઓમાં મૂર્તિઓ વિસર્જિત કરાશે તેમ જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત

ProudOfGujarat

વાગરા : મામલતદાર કચેરીથી વિશેષ બસની સુવિધાથી 30 પરપ્રાંતીય કામદારોને વતન જવા માટે રવાના કરાયા.

ProudOfGujarat

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર શિલ્પી સ્કવેર શોપિંગ સેન્ટરમાં ગાંજો ફૂંકતા અસામાજિક તત્વો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!