Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય-ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં..

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ સુરત ખાતે ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે..જેમાં ચાલુ વર્ષે તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરી શકાશે નહીં-તમામ પ્રતિમાઓને કૃત્રિમ તળાવ અથવા દરિયામાં જ વિસર્જિત કરવાની રહેશે તેમ જાણવા મળ્યું છે….

તાપી નદીમાં વધી રહેલા પ્રદૂષણને અટકાવવા મામલે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે..દરિયા અથવા કૃત્રિમ તળાવઓમાં મૂર્તિઓ વિસર્જિત કરાશે તેમ જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીઃ કેવડીયા સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે યોજાઇ શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ

ProudOfGujarat

નવસારી જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાનો છીણમ ગામે રાત્રિ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો :

ProudOfGujarat

ભરૂચ : BTP અને AIMIM નાં ગઠબંધનનો મામલો, કોંગ્રેસનાં ગઢ સમાન પશ્ચિમ ભાગે આવેલ મનુબર ચોકડી વિસ્તારમાં ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!