Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા ઘાયલ…

Share

ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા ઘાયલ…
જાણવા મળ્યા મુજબ મોડી સાંજ ના સમયે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા દોડધામ મચી હતી…
કરંટ લાગતા ઘાયલ બન્ને કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે..હાલ તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે…..

Share

Related posts

ઝઘડીયા માં ગલ્લાનું તાળું તોડી રૂપિયા લઈ જઈ નુકસાન પહોંચાડતા દુકાનદારે નોંધાવી પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ગુજરાતના દ્વારકા, ડાકોર અને શામળાજી સહીત મંદિરોમાં કૃષ્ણજન્મની તૈયારી પુરજોશમાં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નવરાત્રીમાં ૮૭૮ કાર વેચાઈ, આજે દશેરાએ ૨૧૦ની ડિલીવરી 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!