Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા ઘાયલ…

Share

ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા ઘાયલ…
જાણવા મળ્યા મુજબ મોડી સાંજ ના સમયે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા દોડધામ મચી હતી…
કરંટ લાગતા ઘાયલ બન્ને કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે..હાલ તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે…..

Share

Related posts

વાંકલ: સરકારી વિનયન કોલેજમાં સમાજ શાસ્ત્રના પ્રોફેસરે 24 વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા તંત્રની બેદરકારી : રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાથી અકસ્માતનો ભય : ગેરકાનુની કૃત્ય કરનારાઓને લીલા લહેર…

ProudOfGujarat

ઇફકો ની ચૂંટણીમાં પક્ષ વિરોધી રાદડિયા નો વિજય થતા સહકારી ક્ષેત્રમાં રાજકારણ ઘુસાડતા સી આર પાટીલ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસી નેતા સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!