Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં વાંકલ અને ઝંખવાવનાં બજારો આખો દિવસ સ્વૈચ્છિક બંધ રહ્યા.

Share

કોરોનાનાં વધતા જતા સંક્રમણને કારણે વાંકલ અને ઝંખવાવના બજારો સંપૂર્ણ બંધ રહેવા પામ્યા હતા. આજરોજ બપોરે 12 વાગ્યા પછી તાલુકા મથક માંગરોલ, મોસાલી, મોસાલી ચોકડી તેમજ આજુબાજુ બજારો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા હતા. માંગરોલના પી.એસ.આઈ પરેશ.એચ.નાયી દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ હતો.

વિનોદ (ટીનુ ભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સ્કુલની વિધાર્થીનીનું અપહરણ કરી બળાત્કાર ગુજા૨વાના કેસમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

રાજપીપળા નગરમાં શાંતિ જળવાઈ રહેતે હેતુથી પોલીસને સહયોગ આપી મુસ્લિમ સમાજ દ્વારા રેલી મોકૂફ રખાઈ નર્મદા જિલ્લાકલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં એકતા નગરમાં શોર્ટ શર્કિટથી આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!