Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : બાદશાહ મસ્જિદ ખાતે હઝરત ગરીબ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટનું વિતરણ કરાયું.

Share

ભરૂચનાં ફુરજા ચાર રસ્તા બાદશાહ મસ્જિદ ખાતે મુસ્લિમ પરિવારોને રમઝાન માસ નિમિત્તે રમઝાન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ જરૂરિયાત મંદ પરિવારોને હઝરત ગરીબ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર ૧૦ નાં કાઉન્સિલર યુસુફ મલેકની ઉપસ્થિતિમાં દરેક પરિવારને રમઝાન કિટનું વિતરણ કરાયું હતું. કોરોના મહામારીના કારણે જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારો હર્ષ ઉલ્લાસથી રમઝાન માસની ઉજવણી કરી શકે તેવા આશયથી આ અનાજની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટના સભ્યો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જીબી દ્વારા આપવામાં આવતા ઉજાલા બલ્બ માં છેતરાયા હોવાની રાવ જાણો વધુ…???

ProudOfGujarat

ભરૂચ : ગેરકાયદેસર રીતે લીધેલ ડ્રેનેજ કનેકશનને બંધ કરવા ભરૂચ નગરપાલિકાની જાહેર નોટિસ…

ProudOfGujarat

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ પ્રથમ દિવસે જ 27 કોપી કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!