Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલી-રાજુલા ના ભેરાઈ ગામ ના ખારા માં સિંહણ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો

Share

 

જાણવા મળ્યા મુજબ અમરેલી ખાતે આવેલ રાજુલા ના ભેરાઈ ગામ ખાતે એક ખાડા માંથી વહેલી સવારે સિંહણ નો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.ઘટના અંગે ની જાણ વનવિભાગ માં કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં..

Advertisement

હાલ આ સિંહ નું મોત ક્યા કારણોસર થયું છે તે જાણી શકાયું નથી..


Share

Related posts

અંકલેશ્વરમાં ગેરકાયદેસર હથિયાર સાથે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો, SOGની કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ : શહીદદીન નિમિત્તે S.P કચેરીએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા.

ProudOfGujarat

ટ્રેનિંગ વિના જ ૨૯ હજારમાં તાલીમ લીધાનું સર્ટી આપનાર સિક્યુરિટી સર્વિસ ઈન્સ્ટીટ્યુટ સામે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!