Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલી-રાજુલા ના ભેરાઈ ગામ ના ખારા માં સિંહણ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો

Share

 

જાણવા મળ્યા મુજબ અમરેલી ખાતે આવેલ રાજુલા ના ભેરાઈ ગામ ખાતે એક ખાડા માંથી વહેલી સવારે સિંહણ નો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.ઘટના અંગે ની જાણ વનવિભાગ માં કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં..

Advertisement

હાલ આ સિંહ નું મોત ક્યા કારણોસર થયું છે તે જાણી શકાયું નથી..


Share

Related posts

આદિવાસી વિસ્તારની ૫૪ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રેરીત હાટ બજારોના વિકાસ માટે ૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત.

ProudOfGujarat

ગારીયાધારમાં ફર્નિચરના વેપારી સાથે ૪૦ લાખ ની ઠગાઈ.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૪ મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક તથા એક્ઝીક્યુટીવ કમીટીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!