Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમરેલી-રાજુલા ના ભેરાઈ ગામ ના ખારા માં સિંહણ નો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવ્યો

Share

 

જાણવા મળ્યા મુજબ અમરેલી ખાતે આવેલ રાજુલા ના ભેરાઈ ગામ ખાતે એક ખાડા માંથી વહેલી સવારે સિંહણ નો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.ઘટના અંગે ની જાણ વનવિભાગ માં કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં..

Advertisement

હાલ આ સિંહ નું મોત ક્યા કારણોસર થયું છે તે જાણી શકાયું નથી..


Share

Related posts

યુવકે કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું ‘મારીપત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી, ક્યાં હાજર થાઉં.

ProudOfGujarat

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંન્નિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની આન બાન અને શાન સાથે શાનદાર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : ભોલાવ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફેઝ-૨ નો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!