Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થઈ રહયો છે વધારો..

Share

 
જાણવા મળ્યા મુજબ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નર્મદા ખાતે આવેલ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહયો છે..ડેમની જળસપાટીમાં 33249 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.અને જાવક 10445 ક્યુસેક છે..ડેમની જળ સપાટી 127.23 મીટરે પહોંચી છે..તેમજ 24 કલાકમાં ડેમમાં 1.5 મીટર સપાટી વધી હોવાનું જાણવા મળ્યું છે..વધુ માં જાણવા મળ્યા મુજબ CHPHના 3 યુનિટ પણ ચાલુ કરાયા છે….

Advertisement

Share

Related posts

ગોધરાના પીવાના પાણીના સંપની સાફસફાઇ કરવામાં આવી.

ProudOfGujarat

સીંધોત ગામથી કરમાલી ગામ વચ્ચે રોડની સાઈડમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

બરોડા ડેરીની સામાન્ય સભામાં ભાવફેરના રૂ.72 કરોડ ચુકવવાની જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!