Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થઈ રહયો છે વધારો..

Share

 
જાણવા મળ્યા મુજબ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નર્મદા ખાતે આવેલ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહયો છે..ડેમની જળસપાટીમાં 33249 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.અને જાવક 10445 ક્યુસેક છે..ડેમની જળ સપાટી 127.23 મીટરે પહોંચી છે..તેમજ 24 કલાકમાં ડેમમાં 1.5 મીટર સપાટી વધી હોવાનું જાણવા મળ્યું છે..વધુ માં જાણવા મળ્યા મુજબ CHPHના 3 યુનિટ પણ ચાલુ કરાયા છે….

Advertisement

Share

Related posts

51 સુંદર દિવાઓને પાછળ છોડીને મિસિસ ઇન્ડિયા વર્લ્ડ બની સરગમ કૌશલ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સાયખા સાઈટની જમીન સરેન્ડર કરવાનો મુદ્દો ગરમાયો

ProudOfGujarat

નેત્રંગ : પાંચ વર્ષનાં બાળકે જન્મદિવસની ઉજવણી ન કરીને પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં રૂપિયા ૧૦,૦૦૦ /- અર્પણ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!