Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થઈ રહયો છે વધારો..

Share

 
જાણવા મળ્યા મુજબ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નર્મદા ખાતે આવેલ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહયો છે..ડેમની જળસપાટીમાં 33249 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.અને જાવક 10445 ક્યુસેક છે..ડેમની જળ સપાટી 127.23 મીટરે પહોંચી છે..તેમજ 24 કલાકમાં ડેમમાં 1.5 મીટર સપાટી વધી હોવાનું જાણવા મળ્યું છે..વધુ માં જાણવા મળ્યા મુજબ CHPHના 3 યુનિટ પણ ચાલુ કરાયા છે….

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને મે માસની ખાંડ ન મળતાં રોષ : ઓનલાઈન કૂપન ન નીકળતાં દુકાનધારકોને બખ્ખાં.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની મુખ્ય પ્રાથમિક કન્યા શાળાનાં શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : અંબાજી મંદિરના દર્શન માટે એકસ્ટ્રા બસની સુવિધા કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!