Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાના હરીભકતોએ કેમ ફટાકડા ફોડ્યા ? જાણો વધુ

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

વડતાલના પુર્વગાદી પતિ અજેન્દ્ર પ્રસાદ ૨૦૦૩ની સાલમા ગાદીપતિ હતા.તેમની સામે પરંપરાથી વિપરીત આચરણો કરવાના આક્ષેપો લાગ્યા હતા.અને સત્સંગસભાએ ઠરાવ કરીને દૂર કર્યા.ત્યારબાદ તેમણે નડીયાદ કોર્ટમા આ નિર્ણયને પડકાર્યો જેની સામે કોર્ટે તેમને તમામ પદો પરથી દુર થવાનો આદેશ આપ્યો.જેની સામે આ નિર્ણયને હાઇકોર્ટમા પડકારતા ગાદી પરથી હટાવાના આદેશ પર સ્ટે આપવામા આવ્યો છે.આ આદેશના પગલે ગોધરા શહેરમાં રહેતા તેમના હરીભકતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.અને દિવાળીજેવી ઊજવણી કરી હતી જેમા ફટાકડા ફોડીને આનદોત્સવ મનાવાયો હતો.હરીભકત ગોપાલભાઈએ જણાવ્યુ હતુ કે” ગોધરાના તમામ હરિભકતોને આ નિર્ણયને વધાવી લીધો છે.આ સત્યનો વિજય છે.નોધનીય છે કે ગોધરામા પણ મોટી સંખ્યામા સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયલો વર્ગ રહે છે.


Share

Related posts

પાલેજ નજીકમાં આવેલાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં સજ્જડ લોકડાઉનની શરૂઆત જિલ્લા આરોગ્યની ચાર ટીમોએ વલણ ખાતે સર્વે કામગીરી હાથ ધરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલ રેલ્વે લાઇન પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત નીપજયું.

ProudOfGujarat

હવામાન વિભાગે આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!