Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સદ્ ભાવના મિશન દ્વારા બહારપુરા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સદ્ ભાવના મિશન દ્વારા અને શિક્ષક ઇમરાનભાઇ ની અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સદ્ ભાવના મિશન બહારપુરા ના ૧૫૦ થી વધારે બાળકો એ પ્લેટકાર્ડ પત્રિકાઓ સાથે લઈ ડોર ટુ ડોર બહારપુરા ખાતે આપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે સુચન કરવામાં આવ્યું હતું


Share

Related posts

રથયાત્રામાં વરસાદનો સંકટ : રાજ્યના ૧૧ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ.

ProudOfGujarat

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકો સાથે એક પંગથમાં બેસી CM રૂપાણીએ ભોજન લીધું: વિધવા બહેનોને કરી સહાય

ProudOfGujarat

જબુંસર ના કારેલી ગામેથી નીકળેલી દાંડીયાત્રા મંગળવારે પાલેજ આવી પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!