Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સદ્ ભાવના મિશન દ્વારા બહારપુરા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સદ્ ભાવના મિશન દ્વારા અને શિક્ષક ઇમરાનભાઇ ની અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સદ્ ભાવના મિશન બહારપુરા ના ૧૫૦ થી વધારે બાળકો એ પ્લેટકાર્ડ પત્રિકાઓ સાથે લઈ ડોર ટુ ડોર બહારપુરા ખાતે આપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે સુચન કરવામાં આવ્યું હતું


Share

Related posts

રાજપીપળા : તિલકવાડાના સાવલી ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચમાં પોતાના ઘરમાં જુગારની મહેફિલ જમાવતા સોની સહિત ૭ની ધરપકડ : એલસીબીએ રોકડા ૩૮ હજાર, ૫ મોબાઈલ એક બાઈક મળી ૧.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં કાર્યરત શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મદની સિફા દવાખાનાને એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!