Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર શહેર ના ગંગાજમના સોસાયટી ખાતે બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો…

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર માં આવેલ ગંગાજમના સોસાયટીના મકાન માં રહેતા બસંતી બેન હરીશ ભાઈ ના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી તારું તોડી મકાન માં પ્રવેશી અંદાજીત ૮૦૦૦ જેટલા ની રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઇ જતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..
મકાન માં ચોરી અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હતી…

Advertisement

Share

Related posts

ભરૂચની એક શાળાનાં આચાર્યએ વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે માતાજીની આરાધના કરતો અદભુત વિડીયો રજુ કર્યો…

ProudOfGujarat

રાજપીપલા ખાતે નાંદોદ બેઠક પર કોંગ્રેસના યુવા ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું.

ProudOfGujarat

ભરૂચના સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ થતા અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમા દાખલ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!