Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર શહેર ના ગંગાજમના સોસાયટી ખાતે બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો…

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર માં આવેલ ગંગાજમના સોસાયટીના મકાન માં રહેતા બસંતી બેન હરીશ ભાઈ ના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી તારું તોડી મકાન માં પ્રવેશી અંદાજીત ૮૦૦૦ જેટલા ની રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઇ જતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..
મકાન માં ચોરી અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હતી…

Advertisement

Share

Related posts

રાજકોટમાં આરટીઓ કચેરીમાં આગ લાગતા લાખોનું નુકશાન, મોટી જાનહાની ટળી.

ProudOfGujarat

નર્મદા ડેમના ગેટ બંધ કરવાથી ખેતીને નુકસાન થાય છે,નિરાકરણ લાવો:મનસુખ વસાવાનો નીતિન ગડકડીને પત્ર.

ProudOfGujarat

લીંબડીના ભલગામડા ગામ ખાતે શ્રમજીવીઓને છાશ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!