Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સેવાશ્રમ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ

Share

 

ભરૂચ નગરપાલિકાઅે પાણી વિતરણ વ્યવસ્થાને સુધારવા માટે 180 કીમીની પાઇપલાઇનો બદલી નાંખી છે તેમ છતાં પાઇપલાઇનમાં ભંગાણ પડવાનો સીલસીલો યથાવત રહયો છે. શહેરના સેવાશ્રમ રોડ પર છેલ્લા ત્રણ દિવસથી પાઇપલાઇનમાં ભંગાણના કારણે પાણીનો વ્યય થઇ રહયો છે. પાણીનો ભરાવો થતાં દુકાનદારો અને વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહયાં છે. શહેરના કેટલાય વિસ્તારોમાં પાણીની લાઇનો જુની હોવાથી તેને પણ બદલવાની જરૂરીયાત વર્તાઇ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજે વધુ એક કોરોના સંક્રમિતનો કેસ મળી આવતાં જિલ્લામાં કુલ 55 લોકો સંક્રમિત થયા છે અને ચાર લોકોના મોત થયા હોવાની વિગતો મળી છે.

ProudOfGujarat

ભરૂચનાં શેરપુરાથી ઉમરાજ સુધીના રોડનું ખાતમુહુર્ત તેમજ ભોલાવ ખાતે પાર્થ નગર મેઈન રોડનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!