Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા ગામની હરીનગર સોસાયટીમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

હાલ રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લુ એકશનમાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા અને વાલિયા તાલુકા આયુર્વેદ દવાખાના દ્વારા વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વાલિયા ગામની હરીનગર સોસાયટી ખાતે સ્થાનિકોને સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સદર ઉકાળા વિતરણ કાર્યક્રમમાં ભારતસિંહ ભટાડા ડૉ . ચિતલ ગાલીયા અને સ્થાનિક રહીશો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પાલેજનાં સાલેહ શોપિંગની દુકાનમાં આગનો બનાવ, બે દુકાનોને આગથી નુકશાન થયું, કોઈ જાનહાની નહીં.

ProudOfGujarat

SOU એકતાનગર ખાતે વિજળી મહોત્સવ અંતર્ગત ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોરોના કારણે બે યુવાનો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!