Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા ગામની હરીનગર સોસાયટીમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

હાલ રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લુ એકશનમાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા અને વાલિયા તાલુકા આયુર્વેદ દવાખાના દ્વારા વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વાલિયા ગામની હરીનગર સોસાયટી ખાતે સ્થાનિકોને સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સદર ઉકાળા વિતરણ કાર્યક્રમમાં ભારતસિંહ ભટાડા ડૉ . ચિતલ ગાલીયા અને સ્થાનિક રહીશો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલીમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈ મશીન અર્પણ કરાયા.

ProudOfGujarat

ભરૂચમાં કંથારિયા નજીક વધુ એક પી.પી.ઇ. કીટ મળી આવતા સ્થાનિકોએ તેને સળગાવી નિકાલ કર્યો.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. દૂર ભૂકંપ : ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!