Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા ગામની હરીનગર સોસાયટીમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

હાલ રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લુ એકશનમાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા અને વાલિયા તાલુકા આયુર્વેદ દવાખાના દ્વારા વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વાલિયા ગામની હરીનગર સોસાયટી ખાતે સ્થાનિકોને સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સદર ઉકાળા વિતરણ કાર્યક્રમમાં ભારતસિંહ ભટાડા ડૉ . ચિતલ ગાલીયા અને સ્થાનિક રહીશો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લોકડાઉનમાં અમદાવાદનો પરિવાર ભુવાના ચક્કરમાં ફસાયો:પિતૃઓના નડતરને દૂર કરવા પરિવારને ભુવાએ પીવા માટે પાવડર આપ્યો

ProudOfGujarat

સુરત : સુમુલ ડેરી પાસે મહિનાઓ સુધી ચાલે એટલું દૂધ અને દૂધની પ્રોડકટો છે : ચેરમેન રાજુભાઇ પાઠક.

ProudOfGujarat

હાંસોટ કાકા બા હોસ્પિટલ ખાતે હ્રદય રોગ માટે નિઃશુલ્ક સારવાર અને નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકાના દર્દી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!