Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા તલાટી મંડળ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું….

Share

તા. ૨૨/૧૦/૧૮ ના રોજથી હડતાલની ચીમકી અપાય…

ભરૂચ જીલ્લા તલાટી મંડળ દ્વારા આજ રોજ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમા જણાવ્યુ હતુ કે ઘણા લાંબા સમયથી તલાટી કમ મંત્રી ( પંચાયત ) સંવર્ગ ના પશ્નોની રજુઆત ગુજરાત રાજ્ય તલાટી  કમ મંત્રી દ્વારા સરકારમાં વારંવાર રજુઆત કરવા છતા કોઈ પશ્ન હલ થતા ન હોઈ ગુજરાત રાજ્ય ના તમામ ૧૧ હજાર તલાટી કમ મંત્રીઓને તંત્ર દ્વારા તેમની માંગણી અંગે દુર્લક્ષ સેવાતુ હોઈ મન દુખ થયું છે આ અંગે અગાઉ પણ આવેદન પત્ર પાઠવાયેલુ હતુ. પરંતુ તેની કોઈ અસર ના થતી હોવાથી તા. ૨૨/૧૦/૧૮ ના સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવસે એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

વડોદરા: કોરોના મટ્યા બાદ માથાના દુખાવા અને ખંજવાળથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો

ProudOfGujarat

ઝઘડિયાના ખરચીથી સરદારપુરા રોડ, ઝઘડીયા, જી.આઈ.ડી.સી. ને જોડતો સી.સી.રોડ પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ..

ProudOfGujarat

IIM અમદાવાદનો ગ્લોબલ રેન્કિંગમાં રેન્ક ઘટ્યો, જાણો કેટલો છે રેન્ક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!