Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ઉપર છેલ્લા 48 કલાકમાં બે અકસ્માતો ની અંદર બે મહિલાઓના કમકમાટીભર્યા મોત નીપજયા હતા

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ઉપર છેલ્લા 48 કલાકમાં બે અકસ્માતો ની અંદર બે મહિલાઓના કમકમાટીભર્યા મોત નીપજયા હતા નેશનલ હાઈવે પર આવેલ હોટલ નવજીવન પાસે અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં ઘણા લોકો મોતને ભેટયા છે આજરોજ પણ એક પરિવાર કાપોદ્રા ગામ ખાતે પરિવાર ગણ બેસણામાં નીકળ્યા હતા એ દરમિયાન નવજીવન પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા મોટરસાયકલ પાછળ બેસેલ જગદીશભાઈ પરમાર ના કારણે મોત નિપજવા પામ્યું હતું જ્યારે દેવીબેન જગદીશભાઈને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મોટરસાયકલ હોન્ડા લિવો નંબરGJ 19 AJ 5403 મુસાફરી કરી રહેલ હતા આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ મૂર્તદેહ નો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

Advertisement

Share

Related posts

નશા મુક્ત ભારતના સંદેશ સાથે બિહારના નવ સાયક્લિસ્ટો ભરૂચમાં પહોંચ્યા, ઉષ્માભર્યું સ્વાગત

ProudOfGujarat

ભરૂચમાં પણ SMA1 નામની બીમારીથી એક ત્રણ મહિનાનું બાળક છે પીડિત.

ProudOfGujarat

ભરૂચમાં સીટી બસ સંચાલકોની વધતી દાદાગીરીને આક્ષેપ સાથે જય ભારત ઓટો રીક્ષા એસોસિએશને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!