Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.

Share

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા
અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.આ દરમિયાન વિકાસ કુમાર પ્રભુ નાથ પાંડે રહે હરિહર ટ્રાન્સપોર્ટ જીઆઇડીસી કોઈ કામ અર્થે રાત્રી દરમિયાન સોનમ સોસાયટી ખાતે પહોંચ્યા ત્યાં અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરતી વખતે કોઈ વાહને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત ના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યુ હતું આ અંગેની ફરિયાદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે સંજીવકુમાર ભવનાથ પાંડે રહેવાસી સોનમ સોસાયટી અંકલેશ્વર નાઓએ આપતા જીઆઇડીસી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી .

Advertisement

Share

Related posts

વાલીયા નેત્રંગ તાલુકાના રાજવાડી રીઝર્વ ફોરેસ્ટમાં રાષ્ટ્રિય પક્ષી મોર નો શિકાર કરનારાઓ વિરુદ્ધના ફોરેસ્ટ એક્ટ તથા વાઈલ્ડલાઈફ પ્ટેક્સન એક્ટની ના ગુનામાં સખત કેદની સજા

ProudOfGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાછળ રેલવે ફાટક પાસે કચરામાં ભીષણ આગ લાગી…

ProudOfGujarat

કરજણ ડેમ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!