Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

Share

ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી સરકારના નિર્ણયો સામે વિરોધ કરાઈ રહ્યો છે. તેમજ તલાટી કમ મંત્રીઓની સમસ્યાઓ અંગે રજુઆત કરવા છતા કોઈ નિરાકરણ આવેલ નથી આવેદન પત્રો તેમજ ધરણા કાર્યક્રમ અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાના કાર્યકર્મો બાદ પણ સરકારે યોગ્ય પ્રતિભાવ ના આપતા આખરે તલાટી કમ મંત્રીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ભરૂચ જીલ્લા  તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરત મિશ્રાના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે.

Advertisement

Share

Related posts

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નવા સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે પાનોલી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

નડિયાદના અરેરા ખાતે નવીન ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંઘજ ખાતે નવીન નંદઘરનું લોકાપર્ણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!