Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

Share

ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી સરકારના નિર્ણયો સામે વિરોધ કરાઈ રહ્યો છે. તેમજ તલાટી કમ મંત્રીઓની સમસ્યાઓ અંગે રજુઆત કરવા છતા કોઈ નિરાકરણ આવેલ નથી આવેદન પત્રો તેમજ ધરણા કાર્યક્રમ અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાના કાર્યકર્મો બાદ પણ સરકારે યોગ્ય પ્રતિભાવ ના આપતા આખરે તલાટી કમ મંત્રીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ભરૂચ જીલ્લા  તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરત મિશ્રાના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે.

Advertisement

Share

Related posts

ખેતેશ્વર મોબાઈલ શોપ ખાતેથી આધાર પુરાવા વગરના ૪૭ મોબાઈલ ઝડપી પાડતી એલ.સી.બી …

ProudOfGujarat

અંકલેશ્વર:ગડખોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર…

ProudOfGujarat

ભરૂચ-નર્મદા જિલ્લાના મા.શાળાઓને બાલ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!