Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ:તલાટીઓની હડતાલનો ત્રીજો દિવસ, સાફસફાઇ હાથ ધરી નોધાવ્યો વિરોધ

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના તલાટીકમમંત્રીઓએ ત્રીજા દિવસે છબનપુર ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતે એકત્રિત થઈ સુત્રોચ્ચાર કર્યા હતા. છબનપુર ગામમા સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ.
પંચમહાલ જીલ્લામાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમમંત્રીઓનો હડતાલનો ત્રીજો દિવસ છે.જેમા જીલ્લાના ૪૦૦ થી વધુૃતલાટી ગોધરા તાલુકાના છબનપુર ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતે એકત્રિત થયા હતા.અને સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.”તલાટી એકતા જીંદાબાદ” હમારી માંગે પુરી કરો” પંચમહાલ તલાટી મંડળ જીંદાબાદ જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા. તલાટીઓએ છબનપુર ગામના મંદિર પાસેના આવેલા રહેણાક વિસ્તારમાં સાફસફાઇ કરી હતી.


Share

Related posts

SGFI જુડો સ્પર્ધામાં હાંસોટ તાલુકાની ગુરુકુળ શાળાના છાત્રોએ 17 મેડલ મેળવ્યાં

ProudOfGujarat

ભરૂચની 17 વર્ષની ઈશ્વરી ગોપાલ શાહનો વર્લ્ડ રેકોર્ડ – ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો સન્માન પ્રાપ્ત થયું

ProudOfGujarat

રમઝાન પર મક્કા મદીના જતી બસ દુર્ઘટનામાં 20 યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!