Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા:ઇન્કમટેકસ વિભાગ રેડ મામલો,શ્રીનાથજી અને ગોકુલ જવેલર્સમાંથી કુલ બે કરોડના બેનામી વ્યવહારો મળી આવતા ખળભળાટ.

Share


ગોધરા રાજુ સોલંકી
દેશભરમાં કાળા નાણાના પ્રવાહ ઉપર અંકુશ મુકવાના પ્રયાસના ભાગરૂપે કાર્યવાહીનો દોર જારી રહ્યો છે ઇન્કમટેક્સ વિભાગે ગોધરાના સોનીવાડ વિસ્તારમાં આવેલા સોનાચાંદીના વેપારી શ્રીનાથજી અને ગોકુલ જવેલર્સમાં ઇન્કમટેક્સ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી હતી બન્ને જ્વેલર્સની દુકાનમાં તેમના પરિવારજનોના બેંક એકાઉન્ટ અને બેંક લોકર ની તપાસ કરતા બે કરોડના બેનામી વ્યવહારો મળી આવતા ખડભડાત મચી જવા પામી હતી આવકવેરા વિભાગ દ્વારા ગોધરામાં આવેલ સોનીવાડવિસ્તારમાં શ્રીનાથજી અને ગોકુલ જ્વેલર્સની દુકાન ખાતેવિવિધ દસ્તાવેજો ની ચકાસણી કરવામાં આવતા ગોકુલ જવેલર્સ માંથી ૫૦ લાખ અને શ્રીનાથજી જવેલર્સ માંથી ૧.૫૦ કરોડ ના બેનામી આવક મળી હતી
ઇન્કમટેક્સ વિભાગે ગોધરાનાસોનીવાડ વિસ્તારમાં આવેલા સોનાચાંદીના વેપારીશ્રીનાથજી અને ગોકુલ જવેલર્સમાં ઇન્કમટેક્સ વિભાગે સર્વેની કામગીરી ગતરોજ હાથ ધરી હતી.જેઁમા ગોકુલ જવેલર્સમાથી અને શ્રીનાથજી જવેલર્સ માંથી કરોડોના બેનામી વ્યવહારો તપાસમા બહાર આવ્યા હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.પંચમહાલ રેન્જ આવકવેરા વિભાગ દ્વારા ગોધરા શહેરમા આવેલા સોનીવાડ વિસ્તારમાં શ્રીનાથજી અને ગોકુલ જ્વેલર્સની દુકાન ખાતે ગતરોજ વિવિધ દસ્તાવેજો ની ચકાસણી કરી હતી.જેમા સાંજ સુધી તપાસ હાથ ધરી હતી.જેમા હતી.જેઁમા ગોકુલ જવેલર્સમાથી ૫૦ લાખ તેમજ શ્રીનાથજી જવેલર્સ માથી૧.૫૦ કરોડના વ્યવહારો મળી કુલ બે કરોડના બેનામી વ્યવહાર હોવાનુ ઇન્કમટેકસ વિભાગને જાણવા મળ્યુ હતુ.

Advertisement

Share

Related posts

ભરૂચ : પૂર્વ પટ્ટીના ગામોમાં દિવસના બદલે રાત્રે વીજળી આપતા ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાય

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા મથક ખાતે આદિવાસી દિનની ઉજવણીમાં કેબિનેટ મંત્રી ઉપસ્થિત થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!