Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરદાર પટેલ ની સ્મ્રુતિમાં ઉભા કરાયેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નાં લોકાર્પણનાં કાર્યક્રમો મતભેદ અને મનભેદ …..

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી નાં લોકાર્પણનો કાર્યક્રમ કેવડીયા ખાતે સરદાર જયંતી ના રોજ યોજાયો છે ત્યારે લોખંડી પુરુષ સરદાર પટેલ ના કેટલાક વંશજો નારાજ છે તે અંગે ના કારણો જણાવા રહ્યા એટલૂ જ નહી પરંતુ રાજપિપલા ના રાજવીઓ પણ આમત્રંણ ના મુદ્દે નારાજ થયા હોવાનૂ જાણવા મળેલ છે.સાથે જ સરદાર પટેલનુ જાણીતુ ગામ એવુ ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાનું સરભાણ  ગામનાં લોકો પણ કેવડીયા ખાતે નાં હાઇ પ્રોફાઇલ કાર્યક્રમ થી ખુશ જણાતા નથી તેના કારણો તપાસવાની કામગીરી પણ તંત્ર ની છે તે સાથે આદિવાસીઓ ના સમાજ માં આ પ્રસંગ અંગે આટલો બધો અણગયો કેમ છે તે અંગે નુ નિરાકરણ એટલુ જ થઇ પડ્યુ છે સરદાર પટેલ નાં વંશજો કદાચ એમ પણ માનતા હશે કે આ કાર્યક્રમ માં તેમનુ આગવુ સન્માન કરીને તાજેતર માં પટેલ સમાજ અંગે અને તેથી પટેલ અનામત આંદોલન પર પ્રભાવ પાડી અને તેનો રાજકીય લાભ પણ લેવાનો કારસો ધરાયો હોય તેવી લાગણીની અનુભુતી સરદાર પટેલનાં વંશજોને થઇ હોય તેવી ચર્ચઓ એ જોર પકડ્યુ છે……

તો બીજીતરફ સરદાર પટેલની જે-તે સમય ની યશસ્વી કામગીરી માં અને અખંડ દેશ ના નિરમાણમાં ગુજરાતનાં રાજવીઓ પોતાના રજવાડા આપી પહેલ કરી હતી.સમગ્ર રાજપુત સમાજ નાં યશસ્વી રાજવીઓ સરદાર પટેલની અખંડ ભારતની કલ્પના સાથે ખભે થી ખભા મિલાવી જોડાયા હતા તેવા રાજપુત સમાજના ખમિરવંતા ઇતિહાસ અને પ્રેરણા દાયક ઇતિહાસ ને પણ લોકો સુધી પહોચાડવા તંત્ર દ્વારા ખાસ પ્રયાસો થવા જોઇએ તેવી માંગ ઉભી થઇ છે…..

Advertisement

Share

Related posts

ભરૂચ હાઇવે પર ત્રણ ગઠિયાઅો ડ્રાઇવરને મારી રોકડ-કાર લૂંટી ગયાં

ProudOfGujarat

સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામનાં સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસનાં અંતે કોરોનાને આપી મ્હાત…

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં કામ કરતો કામદાર પાંચમાં માળથી નીચે પટકાતા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!