Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરદાર પટેલ ની સ્મ્રુતિમાં ઉભા કરાયેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નાં લોકાર્પણનાં કાર્યક્રમો મતભેદ અને મનભેદ …..

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી નાં લોકાર્પણનો કાર્યક્રમ કેવડીયા ખાતે સરદાર જયંતી ના રોજ યોજાયો છે ત્યારે લોખંડી પુરુષ સરદાર પટેલ ના કેટલાક વંશજો નારાજ છે તે અંગે ના કારણો જણાવા રહ્યા એટલૂ જ નહી પરંતુ રાજપિપલા ના રાજવીઓ પણ આમત્રંણ ના મુદ્દે નારાજ થયા હોવાનૂ જાણવા મળેલ છે.સાથે જ સરદાર પટેલનુ જાણીતુ ગામ એવુ ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાનું સરભાણ  ગામનાં લોકો પણ કેવડીયા ખાતે નાં હાઇ પ્રોફાઇલ કાર્યક્રમ થી ખુશ જણાતા નથી તેના કારણો તપાસવાની કામગીરી પણ તંત્ર ની છે તે સાથે આદિવાસીઓ ના સમાજ માં આ પ્રસંગ અંગે આટલો બધો અણગયો કેમ છે તે અંગે નુ નિરાકરણ એટલુ જ થઇ પડ્યુ છે સરદાર પટેલ નાં વંશજો કદાચ એમ પણ માનતા હશે કે આ કાર્યક્રમ માં તેમનુ આગવુ સન્માન કરીને તાજેતર માં પટેલ સમાજ અંગે અને તેથી પટેલ અનામત આંદોલન પર પ્રભાવ પાડી અને તેનો રાજકીય લાભ પણ લેવાનો કારસો ધરાયો હોય તેવી લાગણીની અનુભુતી સરદાર પટેલનાં વંશજોને થઇ હોય તેવી ચર્ચઓ એ જોર પકડ્યુ છે……

તો બીજીતરફ સરદાર પટેલની જે-તે સમય ની યશસ્વી કામગીરી માં અને અખંડ દેશ ના નિરમાણમાં ગુજરાતનાં રાજવીઓ પોતાના રજવાડા આપી પહેલ કરી હતી.સમગ્ર રાજપુત સમાજ નાં યશસ્વી રાજવીઓ સરદાર પટેલની અખંડ ભારતની કલ્પના સાથે ખભે થી ખભા મિલાવી જોડાયા હતા તેવા રાજપુત સમાજના ખમિરવંતા ઇતિહાસ અને પ્રેરણા દાયક ઇતિહાસ ને પણ લોકો સુધી પહોચાડવા તંત્ર દ્વારા ખાસ પ્રયાસો થવા જોઇએ તેવી માંગ ઉભી થઇ છે…..

Advertisement

Share

Related posts

વિરમગામ,માંડલ,દેત્રોજ તાલુકા પંચાયત ના પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઇ. જાણો વિરમગામ,માંડલ,દેત્રોજ તાલુકા પંચાયત ના પ્રમુખ-ઉપપ્રમુખ…

ProudOfGujarat

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

ProudOfGujarat

ઉમરપાડાના વાડી ગામ પાસે ગમખ્વાર અકસ્માત : હાઈવા ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા એકનું મોત, ચાર ઈજાગ્રસ્ત મજૂરી કામ પૂર્ણ કરી પરત ફરી રહેલા પરિવાર પર ત્રાટક્યો કાળ, ટ્રક ચાલક વાહન મૂકી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!