Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભિલીસ્તાન ટાઇગર સેનાનાં આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરાયુ….

Share

આજરોજ આદિવાસીઓ ના હિતોને નજર અંદાજ કરી સરકાર પોતાના રાજકીય રોટલા શેકવા કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાનું લોકર્પણ થય રહ્યુ છે ત્યારે આદિવાસીઓ નાં હિતોને અને તેમના અન્યાય ને વાચા આપવા ભિલીસ્તાન ટાઇગર સેના દ્વારા ભરૂચ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અને આગેવાનોનાં જણાવ્યા મુજબ સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના અંગે કોઇ વિરોધ નથી પરંતુ આદિવાસીનાં હિતની જાળવણી સરકાર દ્વારા કરવામાં આવે પરંતુ લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરી રાજકીય રોટલા શેકવા પ્રસ્થાવ ના કરવો. અવર નવર તે દ્વારા આદિવાસીઓની સ્થિતી વખોળી નાખી હતી…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ શરાબના કેસોમાં નાસતા ફરતા બે જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી

ProudOfGujarat

ખોટા વસીયત નામા તૈયાર કરવા અંગે મદદ કરનારા સામે દાખલ થયેલ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : ખેડૂતો એ જમીનનું વળતર ચૂકવવાની માંગ સાથે કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!