Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ તરીકે નાથાભાઇ સિંધવે ફરી ચાર્જ સંભાળ્યો

Share

ન્યુઝ.વિરમગામ

Advertisement

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવાના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને સરપંચ દ્વારા આર. પી.એ.ડી.અધિક વિકાસ કમિશ્નર સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જે બાબતના કેસમાં સરપંચ નાથાભાઇ હરિભાઇ સિંધવની જીત થતા ફરીથી સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અધિક વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્ય ગાંધીનગરે પોતાના આદેશમાં જણાવ્યુ હતુ કે, પ્રતિવાદી જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદનો તારીખઃ- ૨૪/૦૭/૧૮નો સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ રદ ઠરાવવામાં આવે છે. આ કેસમાં થયેલ ચર્ચા અનુસાર તેમજ જણાવેલ ક્ષતીઓની ફેર તપાસ કરી ગુણદેષ પર નિર્ણય લેવા કેસ પરત કરવામાં આવે છે.


Share

Related posts

ભરૂચ ઝાડેશ્વર ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક ટ્રક ચાલકના કંડકટરને માર મારવામાં આવ્યો હતો.

ProudOfGujarat

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીનું લેવલ જાણવા 10 જગ્યાએ વોટર લેવલ સેન્સર મૂકાયા, સચોટ માહિતી મળશે.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ફરીથી લીંક બસ સેવા શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!