Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ તરીકે નાથાભાઇ સિંધવે ફરી ચાર્જ સંભાળ્યો

Share

ન્યુઝ.વિરમગામ

Advertisement

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવાના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને સરપંચ દ્વારા આર. પી.એ.ડી.અધિક વિકાસ કમિશ્નર સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જે બાબતના કેસમાં સરપંચ નાથાભાઇ હરિભાઇ સિંધવની જીત થતા ફરીથી સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અધિક વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્ય ગાંધીનગરે પોતાના આદેશમાં જણાવ્યુ હતુ કે, પ્રતિવાદી જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદનો તારીખઃ- ૨૪/૦૭/૧૮નો સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ રદ ઠરાવવામાં આવે છે. આ કેસમાં થયેલ ચર્ચા અનુસાર તેમજ જણાવેલ ક્ષતીઓની ફેર તપાસ કરી ગુણદેષ પર નિર્ણય લેવા કેસ પરત કરવામાં આવે છે.


Share

Related posts

રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં મતગણતરી માટે ચૂંટણી તંત્ર સજ્જ.

ProudOfGujarat

પોપટપુરા ખાતે આવેલ ગણેશ મંદિર માં :ગોણ ગણેશજી ની મહિમા અપરંપાર :ભકતો માં ગણેશ મંદિર આસ્થા નું કેન્દ્ર

ProudOfGujarat

વિરમગામ : નળસરોવર, ઇંટોના ભઠ્ઠા, ખેતર, કન્સ્ટ્રકશન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં પોલીયો રસીકરણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!