Proud of Gujarat
GujaratFeaturedINDIA

શિવસેના દ્રારા પુષ્પાજંલી કાર્યક્રમ યોજાયો.

Share

ગોધરા, રાજુ સોલંકી
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા મા શિવસેના દ્રારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમા સ્વ. શ્રી બાલા સાહેબ ઠાકરે અશોક સિંધલ વિશ્વ હિન્દુ પરિષદ ના સંસ્થાપક અને લાલા લજ્પતરાયને પુષ્પાજંલી આપવામા આવી હતી.જેમાં મહીસાગર જીલ્લાના શિવસેનાના અગ્રણીઓ,કાર્યકરો હાજર થયા હતા અને 25 નવેમ્બર ચાલો અયોધ્યાનો નારો લગાવ્યો હતો. શિવસેના આગામી ચુંટણી લોકસભા જીતવાના દાવા સાથે તમામ શિવસૈનિક કામે લાગી જવાની હાકલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય પલ્સ પોલિયો ૨૦૧૮ નું નર્મદા જીલ્લા ખાતે આયોજન

ProudOfGujarat

આજે બુધવાર અને એકાદશીનો યોગ: ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાની પરંપરા

ProudOfGujarat

રાજ્યમાં માસ્કનાં દંડને બદલે માસ્ક પહેરવા જનતાને સજાગ કરવા જરૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!