Proud of Gujarat
GujaratFeaturedINDIA

શિવસેના દ્રારા પુષ્પાજંલી કાર્યક્રમ યોજાયો.

Share

ગોધરા, રાજુ સોલંકી
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા મા શિવસેના દ્રારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમા સ્વ. શ્રી બાલા સાહેબ ઠાકરે અશોક સિંધલ વિશ્વ હિન્દુ પરિષદ ના સંસ્થાપક અને લાલા લજ્પતરાયને પુષ્પાજંલી આપવામા આવી હતી.જેમાં મહીસાગર જીલ્લાના શિવસેનાના અગ્રણીઓ,કાર્યકરો હાજર થયા હતા અને 25 નવેમ્બર ચાલો અયોધ્યાનો નારો લગાવ્યો હતો. શિવસેના આગામી ચુંટણી લોકસભા જીતવાના દાવા સાથે તમામ શિવસૈનિક કામે લાગી જવાની હાકલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સરકારી વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન ૨૫ ડિસેમ્બરથી સંપૂર્ણપણે અમલી બનશે

ProudOfGujarat

ભરૂચ : ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેન્ટીંગ અભિયાનની શરૂઆત..!!

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કબીર ગામની સીમમાં ખેતરમાં દવા છાંટી હોવાનું કહેતા પશુ પાલક સહીત ૧૦ કરતા વધુના ટોળોનો ખેડૂત પરિવાર ઉપર હુમલો.ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!