Proud of Gujarat
GujaratFeaturedINDIA

પેરેડાઈઝ કોમ્લ્પેક્ષ મા થયેલ મોત ની તપાસ અંગે નવી વસાહતના લોકોની પોલીસ તંત્ર ને માંગ નવી વસાહતમા લોકો એ વિવિધ મુદ્દા સહિતની અરજી આપી

Share

તાજેતરમા તા.૦૪/૧૧/૨૦૧૮ ના રોજ પેરેડાઈઝ કોમ્પેક્ષ નદેવાર ઓવર બ્રીજ વિસ્તારમા એક યુવાનનુ શંકાસપ્દ હાલતમા મોત નિપજ્યુ હતુ. આ મોત અંગે સઘન તપાસ કરવા નવી વસાહતના લોકોએ પોલીસ તંત્ર ને વિનંતી કરેલ છે. વિવિધ મુદ્દાઓ પણ જણાવેલ છે. નવી વસાહતમા લોકો ના જણાવ્યા અનુસાર સ્વ. રાજેશ ગોહીલ નિડર પત્રકાર હોય તેમજ સેવા ભાવી કાર્યકર હોય તેથી આત્મહત્યા કરે તેમ જણાતુ નથી. આ ઉપરાંત ફ્લેટ નં.૪૦૪ મા રહેતા મંજુલાબેનના કહેવા પ્રમાણે સ્વ. રાજેજ ગોહીલ તેમણા ઘરમા ગયા નથી તો રાજેશ ગોહીલ પેરેડાઈઝ કોમ્પેક્ષ ના ઢાબા પરથી કે કોઈ માળ પરથી કુદયા હોય તે તે કોણી બીક થી કુદયા તેણી તપાસ થવી જરૂરી છે. મૃતદેહને જોતા કુદીને મોત થયુ હોય તેમ જણાતુ નથી. આ ઉપરાંત પણ વિવિધ મુદ્દાઓ નવી વસાહતના રહીશો ધ્વારા જણાવ્યા છે. જે અંગે યોગ્ય તપાસ થવી જરૂરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઈદના તહેવારને લઈ સાફસફાઈ કરાવવા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સભ્યોએ કરી રજુઆત.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીના ભલગામડા ખાતે શ્રાવણ માસ દરમ્યાન પ્રભાતફેરી યોજી કરાઇ છે અનોખુ કાર્ય.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-૧૯ ની ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી માટે ૬૯૧ જેટલી ટીમો કાર્યરત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!