Proud of Gujarat
GujaratFeaturedINDIA

વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

Share

18 નવેમ્બર વિશ્વભરમાં વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભરૂચ 108 એમ્બ્યુલન્સ સ્ટાફના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજ દિન સુધીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ માટે મીણબત્તી પ્રગટાવી એક મિનિટનું મૌન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે ભરૂચ 108ના ઇ.એમ.ઇ. અશોક મિસ્ત્રી, 108 એમ્બ્યુલન્સ ટીમના કર્મચારીઓ, ભરૂચ ટ્રફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાનો તથા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય મા આજરોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

ProudOfGujarat

ઝઘડીયાના રઝલવાડા અને ધોલી ગામે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!