Proud of Gujarat
GujaratFeaturedINDIA

વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

Share

18 નવેમ્બર વિશ્વભરમાં વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભરૂચ 108 એમ્બ્યુલન્સ સ્ટાફના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજ દિન સુધીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ માટે મીણબત્તી પ્રગટાવી એક મિનિટનું મૌન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે ભરૂચ 108ના ઇ.એમ.ઇ. અશોક મિસ્ત્રી, 108 એમ્બ્યુલન્સ ટીમના કર્મચારીઓ, ભરૂચ ટ્રફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાનો તથા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Share

Related posts

ભરૂચ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલ ઈકો ગાડીની ચોરી થતાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ProudOfGujarat

વડોદરા : એમ.એસ.યુનિ.માં આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા 200 વિદ્યાર્થીએ ડીનનો ઘેરાવ કર્યો, બિલ્ડિંગ સામે ભારે હોબાળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!