Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં તુલસી વિવાહની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ…

Share

અંકલેશ્વરમાં પ્રબોધિનિ એકાદશી અર્થાત દેવદિવાળીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતા. તુલસી વિવાહનાં ધાર્મિક ઉત્સવોનો પણ લોકોએ લ્હાવો લીધો હતો.

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે તુલસી વિવાહનાં વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેસરસ્નાન બાદ તુલસી વિવાહ વિધિઅપુર્વક ભક્તોની હાજરામાં સંપન્ન થયાં હતાં. સવારથી આ પ્રસંગનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડ્યા હતાં. અને તુલસી વિવાહનાં પ્રસંગના સાક્ષી બની કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી. આજથી હવે શુભપ્રસંગોની શરૂઆત થતાં લોકોએ પણ એની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજ ખાતે મંદિરની દેરી પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાંચે કરી એક આરોપીની ધરપકડ

ProudOfGujarat

અમદાવાદ: AIMIM ચીફ ઓવૈસી ગેંગસ્ટર અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ પોલીસે અટકાવ્યા

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડએ રજૂ કરી ડોકટરો માટે પ્રોફેશનલ ઈન્ડેમ્નીટી ઈન્સ્યોરન્સ પોલિસી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!