Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કેલોદ ગામ વિસ્તારમાં માટીનું ખોદકામ કરવાથી ખેડૂતોને નુકશાન થવાની સંભાવનાના પગલે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના ઉપક્રમે ભરૂચ તાલુકાના કેલોદ ગામમાં માટી ખોદકામના પગલે થતાં ખેડૂતોના નુકસાન અંગે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર કેલોદના ખેડૂતો દ્વારા ૭૨૪ સર્વે નંબરની જમીનનો ખેડૂતો ખેતી તરીકે વર્ષોથી ઉપયોગ કરતા હોય તેમજ એક્સપ્રેસ હાઈવેના બાંધકામ અંગે સાગર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને માટી ખોદી લઈ જવાની પરવાનગી આપેલ છે. આ સમગ્ર બાબત ખોટી હોવાનું તેમજ ખેડૂતોને મોટા પાયે નુકશાન થતું હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ઝગડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચની સબજેલમાંથી બે મોબાઈલ ઝડપાયા.

ProudOfGujarat

વાગરા ની વિલાયત જીઆઈડીસી માં શ્રમિકો ભરેલ ટેમ્પો પલ્ટી મારવા ની ઘટનામાં બે ના મોત, ડ્રાઇવર પર દોષ નો ટોપલો જ્યુબીલન્ટ કંપની અને કોન્ટ્રાકટર સામે પોલીસ ની ઢીલાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!