Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કેલોદ ગામ વિસ્તારમાં માટીનું ખોદકામ કરવાથી ખેડૂતોને નુકશાન થવાની સંભાવનાના પગલે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના ઉપક્રમે ભરૂચ તાલુકાના કેલોદ ગામમાં માટી ખોદકામના પગલે થતાં ખેડૂતોના નુકસાન અંગે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર કેલોદના ખેડૂતો દ્વારા ૭૨૪ સર્વે નંબરની જમીનનો ખેડૂતો ખેતી તરીકે વર્ષોથી ઉપયોગ કરતા હોય તેમજ એક્સપ્રેસ હાઈવેના બાંધકામ અંગે સાગર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને માટી ખોદી લઈ જવાની પરવાનગી આપેલ છે. આ સમગ્ર બાબત ખોટી હોવાનું તેમજ ખેડૂતોને મોટા પાયે નુકશાન થતું હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આશ્ચર્યજનક કાર્યક્રમ નો આશ્ચર્યજનક રીતે અંતઃ જેટલી-માલ્યા નો વિરોધ કરતા કોંગ્રેસ ના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી…

ProudOfGujarat

નાતાલ પર્વ નિમિત્તે પ્રેમ અને શાંતિના સંદેશ પ્રચારાર્થે ધાર્મિક યાત્રા : લોકો ઉત્સાહપૂર્વક જોડાયા

ProudOfGujarat

ઝગડીયા અંકલેશ્વર માર્ગ પાર બોરોસીલ કંપની પાસે ઓટોરીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક નું મોત એક ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!