Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓની થઈ બદલી.

Share

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, સચિવાલય (ગાંધીનગર) નાયબ સચિવ જે.એમ.મિસણ દ્વારા ગુજરાત રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ (૧)ના કુલ 58 જેટલા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી સાથે નિમણૂંક કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈસધ મકવાણાની જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બદલી થઈ તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાની જામનગર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બદલી થવા પામી છે. ત્યારે ભરૂચ જિલ્લાના નવા જિલ્લા શિક્ષણાધિકારી તરીકેની અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતાની નિમણૂંક કરવામાં આવી છે.

Advertisement

તમામ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓએ તેઓને બદલીથી થયેલ નિયુક્તિની જગ્યાએ તાત્કાલિક હાજર થઈ તે અંગેનો રિપોર્ટ સંબંધિત ખાતાના વડા મારફતે રાજ્ય સરકારમાં મોકલવાનો રહેશે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો બોમ્બ ફૂટયો છે સાત જેટલા લોકો સંક્રમિત થઈને આવતા ભરૂચ જિલ્લામાં આરોગ્ય ખાતુ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

ProudOfGujarat

અમદાવાદમાં ‘‘મોદી હટાવો, દેશ બચાવો’’ના પોસ્ટર્સ લગાવનાર AAP ના 8 કાર્યકરોની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : ત્રણ કૃષિ બિલ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસ આક્રમક : કૃષિ બિલની હોળી કરવા જતાં પોલીસે કરી કાર્યકરોની અટકાયત જાણો વધુ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!