Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા શાંતિ રથ (અંતિમયાત્રા રથ)નું લોકાર્પણ કરાશે

Share

 શ્રી મુક્તજીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા નગરજનોને નાત-જાતના ભેદભાવ વગર શાંતિ-રથની સુવિધા અપાશે
ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
       બાવળાના નગરજનોને અંતિમયાત્રામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શ્રી મુક્તજીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા તમામ નગરજનો માટે, નાત-જાતના ભેદભાવ વગર શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) ની સુવિધા કરવામાં આવેલ છે. જેમાં બાવળાના યુવાનો તેમજ દાતાઓએ ઉદાર દિલથી સાથ-સહકાર આપેલ છે. શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) નું “લોકાર્પણ” તા. ૧૫/૧૨/૨૦૧૮, શનિવારના રોજ પ્રવિણ પેટ્રોલ પંપ ચાર રસ્તા, બાવળા ખાતે સવારે ૯-૩૦ કલાકે કરવામાં આવશે. શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) ની જરૂરિયાત માટે સંપર્ક સૂત્ર (૧) હર્ષદ ઠક્કર (લાલભાઈ) – ૯૮૨૫૫૫૩૭૦૨ (૨) મયુરધ્વજ ડાભી – ૯૪૦૮૮૦૧૭૨૭ (૩) ગૌરવ ઠક્કર – ૯૯૭૮૩૨૫૨૫૨ (૪) કેતનભાઈ પારેખ – ૯૭૨૭૭૨૫૧૬૨ (૫) રણજીતસિંહ ઝાલા – ૯૭૨૪૬૪૭૬૫૩ પર સંપર્ક કરવાનો રહેશે.

Share

Related posts

ગાંધીનગર : દારૂના નશામાં ખતમ થઇ ત્રણ જીંદગીઓ: તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રામાંથી બાયોડીઝલના જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.

ProudOfGujarat

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અક્સ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!