Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઊની ગરમ વાઘા પહેરાવી ભક્તોએ પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ કર્યો…જાણો ક્યાં??

Share

હાલ શિત લહર ચાલી રહી છે ત્યારે માનવીઓ ઠંડીના પગલે ઠુઠવાઇ રહ્યા છે ત્યારે ભક્તોની પ્રભુ માટે હેત ભર્યા ભાવ અવતા પ્રભુને પણ ગરમ કપડાના વાઘા ધારણ કરાવ્યા હતા.ભરૂચ નગરના સ્વામીનરાયણ ના મંદિર અને અન્ય મંદિરો ખાતે પણ ભક્તોએ ભગવાન પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી…

Advertisement

Share

Related posts

ભરૂચમાં 31 મી માર્ચ સુધી આધારકાર્ડ, જનસેવા કેન્દ્ર, રેશન કાર્ડની કામગીરી બંધ કરવા જીલ્લા કલેકટરે આદેશ બહાર પાડયો છે.

ProudOfGujarat

ગૃહ રાજયકક્ષાના મંત્રી હર્ષ સંધવીએ હાઇ પર્ફોમન્સ સેન્ટર, નડિયાદની મુલાકાત લીધી.

ProudOfGujarat

શાકભાજી પાકોમાં વધુ ભાવ મેળવવા તથા તેની ટકાઉ શક્તિ વધારવા બાગાયત ખાતાની યોજના શરૂ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!