Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઊની ગરમ વાઘા પહેરાવી ભક્તોએ પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ કર્યો…જાણો ક્યાં??

Share

હાલ શિત લહર ચાલી રહી છે ત્યારે માનવીઓ ઠંડીના પગલે ઠુઠવાઇ રહ્યા છે ત્યારે ભક્તોની પ્રભુ માટે હેત ભર્યા ભાવ અવતા પ્રભુને પણ ગરમ કપડાના વાઘા ધારણ કરાવ્યા હતા.ભરૂચ નગરના સ્વામીનરાયણ ના મંદિર અને અન્ય મંદિરો ખાતે પણ ભક્તોએ ભગવાન પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી…

Advertisement

Share

Related posts

નર્મદા તટે પંચકોશી નર્મદા પરિક્રમા માટે સુવિધાઓ વધારવા નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

રાજકોટમાં આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ, એટીએસે કર્યો પર્દાફાશ

ProudOfGujarat

સુરતનાં મહિધરપુરા ખરાદી શેરીનાં નાકે બાબદાના નામનો ઈસમ ચરસ સાથે ઝડપાયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!