Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઊની ગરમ વાઘા પહેરાવી ભક્તોએ પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ કર્યો…જાણો ક્યાં??

Share

હાલ શિત લહર ચાલી રહી છે ત્યારે માનવીઓ ઠંડીના પગલે ઠુઠવાઇ રહ્યા છે ત્યારે ભક્તોની પ્રભુ માટે હેત ભર્યા ભાવ અવતા પ્રભુને પણ ગરમ કપડાના વાઘા ધારણ કરાવ્યા હતા.ભરૂચ નગરના સ્વામીનરાયણ ના મંદિર અને અન્ય મંદિરો ખાતે પણ ભક્તોએ ભગવાન પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી…

Advertisement

Share

Related posts

ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ અને 4 મોટર સાયકલ મળી કુલ રૂ એક લાખ કરતા વધુ ની મતા જપ્ત કરી એક આરોપી ની અટક 4 આરોપી ફરાર

ProudOfGujarat

નડિયાદનાં ઠાસરાના ગામમાં પતિએ આડા સંબંધનો વ્હેમ રાખી પત્નીને પેટમાં ચપ્પુ મારી દેતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ નગરના અયોધ્યા નગર વિસ્તારમાં કૃષિ મેળો યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!