Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકીય હવા બદલતો એક નિર્ણય-મોદી નો માસ્ટરસ્ટ્રોક કહો કે મૅજીક… સવર્ણોને ૧૦% અનામત-શુ ચૂંટણીઓ વહેેલી આવશે..??

Share

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારા દ્વારા એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. મોદી સરકારે સવર્ણોને મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ અપાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.
ત્રણ મહિના બાદ યોજાનાર લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. મોદી સરકારે સવર્ણોને સરકારી નોકરીઓમાં લાભ આપવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે અને હવેથી સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.

મોદી નો માસ્ટર સ્ટ્રોક…

Advertisement

લોકસભા ની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન મોદીએ લીધેલા સવર્ણો આપવાના નિર્ણય થી કેટલો અને કેવો ફાયદો થાય છે એ તો આગામી ચૂંટણીઓમાં જ ખબર પડશે..પરંતુ એક વાત અહીં નોંધાવી રહી છે.મોદી ના નિર્ણય બાદ વિપક્ષ મુંજવણ અનુભવે તેવી બાબતો નકારી શકાય તેમ પણ નથી…

ચૂંટણીઓ વહેલી આવશે..!!

આરક્ષણ મુદ્દે મોદી સરકાર ના કેબિનેટમાં અચાનક થયેલ નિર્ણય બાદ લોકસભા ની ચૂંટણીઓ ગણતરીના મહિનામાં આવી જાય તેવી બાબતો પણ હાલ લોકો વચ્ચે ચર્ચાસ્પદ બની છે…


Share

Related posts

પંચમહાલ જીલ્લામાં ઘોંઘબા તાલુકામાંથી રાજકીય અગ્રણીઓ અને યુવાનો આમ આદમી પાર્ટી જોડાયા.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના વડીયા ગામે રોયલ સન સીટી ફેસ-૩ર ના મકાનમાં તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

હૃદય રોગના હુમલાના પગલે ટ્રેનામા મુસાફરી કરતા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!