Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-આગામી ઉત્તરાયણ પર્વને લઇ જન જાગૃતિ અર્થે રેલી નિકળી-જાણો શુ સંદેશ આપવામાં આવ્યો.

Share

આગામી અવકાશી યુદ્ધ ના પર્વ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમ્યાન પતંગ ના દોરા થી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા હાથધરાયેલ કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવાામાં આવ્યું હતું.ઉત્તરાયણ પર્વ માં છેલ્લા કેટલાક સમયથી પરદેશી દોરા અને પ્લાસ્ટીક દોરીનો ઉપયોગ થઇ રહ્યો છે.જેના કારણે પશુ પંખી અને પર્યાવરણને ભારે નુકશાન થઇ રહ્યું છે.

Advertisement

અબોલ અને નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે.અને મૃત્યુને પણ ભેટે છે.જે બાબતે જન જાગૃતિ કેળવવા પ્રયાસરૂપે કરૂણા અભિયાન અંતર્ગત ભરૂચ શ્રવણ ચોકડી થી સંરક્ષણ કચેરી સુધી જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.રેલીમાં વન વિભાગ ઉપરાંત વિવિધ જીવદયા અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા .


Share

Related posts

ભરૂચ : ગાંધીબજાર વિસ્તારમાં રસ્તા પરનો ખાડો કોઈનો ભોગ લે તેની નગરપાલિકા રાહ જોઈ રહી છે ? અત્યારસુધી ખાડામાં 10 કરતાં વધુ રાહદારીઓ ખાબકયા છતાં નગરપાલિકાની આંખ ખૂલતી નથી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : આખરે આશરે છેલ્લા 2 વર્ષથી ખંડેર હાલતમાં પડેલ શાળા નંબર 6 સ્કુલનું ખાતમૂહુર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ આર ટી ઓ કચેરી ખાતે ભ્રષ્ટાચાર ચરમસીમા એ પહોંચ્યો હોય તેમ એજન્ટો ખુલ્લેઆમ કામગીરી કરતા નજરે પડ્યા હતા.તેમજ દ્રાઇવર થી લઇ અન્ય કેટલાક તત્વો આર ટી ઓ ને પોતાની કમાણી નું સાધન બનાવી લૂંટ ચલાવતા હોય તેમ સ્પષ્ટ પણે કેમેરા માં કેદ થયા હતા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!