Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેસીઆઇ ભરૂચ દ્વારા રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરાયું.

Share

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- ભરૂચ દ્રારા આજરોજ તારીખ ૧૭ મીના રોજ જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી દીશા ગાંધી, જેસીઆઈ ઝોન ૮ ના ઝોન વાઈસપ્રેસિડેન્ટ જેસી વિકાસ પટેલ, તથા જેસી આઈ ના અન્ય મેમ્બર્સની ઉપસ્થિતિમાં રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ જેસી શીતલ નેવે અને પ્રોજેક્ટ ચેરપર્સન જેસી કૈલાશ પટેલ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે. આ રસીકરણ કેન્દ્ર ભરૂચની જનતા માટે દરરોજ કાર્યરત રહીને સેવા આપશે, એમ જણાવાયું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂંપડામાં લાગી આગ.

ProudOfGujarat

શ્રી પ્રભાત સહકારી જીન વાલિયાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સંદીપ માંગરોલા સમર્થિત પેનલનો ભવ્ય વિજય

ProudOfGujarat

સુરત : ઓલપાડના સાયણમાં શ્રમજીવી એ ઝેરી દવા પી જતા મોત નીપજયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!