Proud of Gujarat
FeaturedGujaratINDIA

SVMIT એન્જીનિયરીંગ કોલેજ દ્વારા નર્મદા બચાવ અંગે દોડનું આયોજન કરાયું…

Share

રનફોર નર્મદા,સેવ નર્મદા,SVMIT એન્જીનિયરીંગ કોલેજ દ્વારા જનજાગૃતિ કેળવવા માટે તારીખ 14-2-2019 ના રોજ સવારે 7 કલાકે રનફોર નર્મદા,સેવ નર્મદાના શીર્ષક હેઠળ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.

આ દોડમાં SVMIT એન્જિનિયરિંગ કોલેજના મેન ગેટથી શરૂ થઈ નર્મદા કોલોનીના રસ્તે આગળ વધીને તુલસીધામ થઈ ફરીથી એ જ માર્ગે પરત આવી હતી.મેરેથોન દોડમાં SVMIT એન્જિનિયરિંગ કોલેજ પરિવારના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ ૨૦૦ થી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો.

Advertisement

નર્મદા નદી હાલ સુકાઈ રહી છે ત્યારે તેના અસ્તિત્વ અંગે પણ શંકા સેવાઇ રહી છે ત્યારે ભરૂચ નગર અને જિલ્લામાં વિવિધ કોલેજો તેમજ સંસ્થાઓ દ્વારા અવારનવાર તંત્રને જાગૃત કરવા અને લોકોને જાગૃત કરવા આવા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.


Share

Related posts

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાઓ સારવાર માટે છે, એને આગોતરા પગલાં તરીકે લેવાની નથી આ દવાઓ ડૉકટરનાં પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ.

ProudOfGujarat

ગાંધીનગર – આજે ગુજરાત વિધાનસભામાં ઓબીસી અનામત બિલ રજૂ થશે

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર નજીક હાઇવેને અડીને આવેલ અમરતપરા ગામ નજીકથી મૃતદેહના ટુકડા કરી કોથળામાં ભરી નિકાલ કરવાનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!