Proud of Gujarat
FeaturedGujaratINDIA

SVMIT એન્જીનિયરીંગ કોલેજ દ્વારા નર્મદા બચાવ અંગે દોડનું આયોજન કરાયું…

Share

રનફોર નર્મદા,સેવ નર્મદા,SVMIT એન્જીનિયરીંગ કોલેજ દ્વારા જનજાગૃતિ કેળવવા માટે તારીખ 14-2-2019 ના રોજ સવારે 7 કલાકે રનફોર નર્મદા,સેવ નર્મદાના શીર્ષક હેઠળ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.

આ દોડમાં SVMIT એન્જિનિયરિંગ કોલેજના મેન ગેટથી શરૂ થઈ નર્મદા કોલોનીના રસ્તે આગળ વધીને તુલસીધામ થઈ ફરીથી એ જ માર્ગે પરત આવી હતી.મેરેથોન દોડમાં SVMIT એન્જિનિયરિંગ કોલેજ પરિવારના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ ૨૦૦ થી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો.

Advertisement

નર્મદા નદી હાલ સુકાઈ રહી છે ત્યારે તેના અસ્તિત્વ અંગે પણ શંકા સેવાઇ રહી છે ત્યારે ભરૂચ નગર અને જિલ્લામાં વિવિધ કોલેજો તેમજ સંસ્થાઓ દ્વારા અવારનવાર તંત્રને જાગૃત કરવા અને લોકોને જાગૃત કરવા આવા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.


Share

Related posts

સુરત જિલ્લામાં ૯૧ કોંગ્રેસી કાર્યક૨ો એ પૂર્વ કેબીનેટ મંત્રીના હસ્તે ભાજપાનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

ભરૂચમાં ચોરાયેલ બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

બાસ્કામાં ગ્રામજનો દ્વારા સજજડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો :સસ્તા અનાજ ની દુકાન નો પરવાનો ગામ બહાર ની મંડળી ને ન આપવા પ્રાંત અધિકારી આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!