Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

Share

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં પંચમહાલ જીલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેરા ખાતે મીણબત્તી પ્રગટાવીને પુલવામા શહીદોને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

પંચમહાલ જીલ્લામાં આજે સમીસાંજે શહેરા ખાતે પુલવામા આતંકવાદી હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાજંલી પાઠવી હતી.પંચમહાલના શહેરાનગરમાં પણ પુલવામા થયેલા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાસુમન અપર્ણ કરવામા આવ્યા હતા.અને શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. આમ શહીદોના મોતથી પંચમહાલ જીલ્લાવાસીઓમાં પણ આક્રોશ આંતકીસામે જોવા મળી રહ્યો છે.


Share

Related posts

માંગરોળ ઉમરપાડામાં ગણપતભાઈ વસાવાના હસ્તે 32 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયું.

ProudOfGujarat

ભરૂચ નર્મદા પાર્ક ખાતે નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે યોગા અને મેડીટેશન શિબિર યોજાઈ.

ProudOfGujarat

આજ સુધી કોઈપણ પાર્ટી એ શાળા, આરોગ્ય, વીજળી, પાણી, રસ્તા જેવા મુદ્દા પર ચર્ચા કરી નથી : અરવિંદ કેજરીવાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!