Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

Share

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં પંચમહાલ જીલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેરા ખાતે મીણબત્તી પ્રગટાવીને પુલવામા શહીદોને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

પંચમહાલ જીલ્લામાં આજે સમીસાંજે શહેરા ખાતે પુલવામા આતંકવાદી હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાજંલી પાઠવી હતી.પંચમહાલના શહેરાનગરમાં પણ પુલવામા થયેલા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાસુમન અપર્ણ કરવામા આવ્યા હતા.અને શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. આમ શહીદોના મોતથી પંચમહાલ જીલ્લાવાસીઓમાં પણ આક્રોશ આંતકીસામે જોવા મળી રહ્યો છે.


Share

Related posts

ભરૂચ સેવાશ્રમ રોડ પર આવેલ બુદ્ધદેવ માર્કેટ ના શોપિંગ નો સ્લેબ ઘરાસાઈ થતા અફરાતફરી મચી હતી…

ProudOfGujarat

અંકલેશ્વર રોશન પાર્ક સોસાયટીનાં એક બંધ મકાનમાં રાત્રિનાં સમયે ચોરી થઈ પરંતુ બપોર 1 વાગ્યા સુધી પોલીસતંત્રને જાણ નહીં.

ProudOfGujarat

ભરૂચ – ઝાડેશ્વરથી તવરા ગામનો બિસ્માર રોડ તાત્કાલિક બનાવવાની માંગ સાથે સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!