Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનમ અને સંતમાતરોના જંગલમાં શુ વાઘ તેના પરિવાર સાથે રહે છે? અનેક લોકચર્ચાઓ

Share

પાનમ અને સંતમાતરોના જંગલમાં શુ વાઘ તેના પરિવાર સાથે રહે છે? અનેક લોકચર્ચાઓ

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામમાં શિક્ષક દ્વારા વાઘ દેખાવાની ઘટના બાદ ગુજરાતમાં વાઘ હોવાનુ સાબિત થયુ છે,ત્યારબાદ નાઇટવીઝન કેમેરામાં આ વાઘ સંતરામપુર ના જંગલોમા દેખાયો હતો.ત્યારબાદ શહેરા તાલુકાના પાનમડેમ પાસે આવેલા છેવાડાના કોઠા ગામમાં વાઘ એક ગોવાળને જોવા મળ્યો હતો.પછી ગતરોજ
શહેરાના બોરીયાના જંગલમા જોવા મળ્યો હોવાનો દાવો એક ગોવાળ દ્વારા કરવામાં આવ્યો હતો.અને બકરીઓના પર હુમલો કર્યો હતો.અને બકરીઓને શિકાર પણ બનાવી હતી.વાઘનેજોતા ગોવાળ પોતે ઝાડ પર ચઢી ગયો હોવાનો દાવો પણ કર્યો હતો.આમ મહિસાગર અને પંચમહાલમાં કુલ ચાર વખત વાઘ દેખાવાની ઘટનાઓ બની છે.ગતરોજ જે બોરીયાના જંગલમાં વાઘ દેખાયો તેની સાથે બચ્ચા હોવાનુ પણ ગોવાળે જણાવ્યુ હતુ.બની શકે કે આ વાઘણ હોવાની શકયતા નકારી શકાય તેમ નથીજ! અહી વાઘનો પરિવાર રહે છે.? એવા સવાલોને પણ નકારી શકાય તેમ નથી.


Share

Related posts

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ તરીકે નાથાભાઇ સિંધવ ફરી ચાર્જ સંભાળશે

ProudOfGujarat

જમીન માપણી અંગે જંગી રકમ માંગવામાં આવી અને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી પાડ્યા જાણો ક્યાં અને કેવી રીતે

ProudOfGujarat

ભરૂચ શહેર અને જિલ્લામાં 72મા સ્વાતંત્ર પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!